Tuesday, November 13, 2007

શ્રી કૃષ્ણ: શરણં મમ.

શ્રી ઠાકોરજી બે ભુજાવાળા,શ્યામ સ્વરૂપ અને શ્રી સ્વામિનીજી પીત સ્વરૂપ,શૃંગાર વસ્ત્ર સાથે એવા યુગલ સ્વરૂપ નુ મારે શરણ છે.
ચિત્તમાં શ્રી સ્વામિનીજી અને શ્રી કૃષ્ણ એવા નામ થી શ્રી કૃષ્ણ: શરણં મમ સિધ્ધ થાય છે.

1 comment:

Unknown said...

સુંદર માહિતી