અષ્ટસખા:
- શ્રી કુંભનદાસજી.
- શ્રી સૂરદાસજી.
- શ્રી પરમાનંદદાસજી.
- શ્રી કૃષ્ણદાસજી.
- શ્રી ગોવિંદસ્વામીજી.
- શ્રી છિતસ્વામીજી.
- શ્રી ચતુર્ભુજદાસજી.
- શ્રી નંદદાસજી.
શ્રી વલ્લભાચાર્ય અને ગુંસાઈજી એ અષ્ટસખા દ્વારા રચેલા કિર્તન(હવેલી સંગીતનાં પદ) ને પુષ્ટિમાર્ગમાં સમર્પિત કર્યુ.કિર્તન એ હવેલી સંગીત તરીકે પ્રસિધ્ધ છે જે પુષ્ટિભક્તિનુ સંગીત છે.એ મનોરંજનનુ સાધન નથી.શ્રી ઠાકોરજીની સાધનામાં તલ્લીન થવા કિર્તન ગવાય છે.કિર્તનને પુષ્ટિમાર્ગનો પાંચમો વેદ ગણાવાયો છે.
કિર્તન ઋતુ અનુસાર અને દિવસમાં પણ વિભાગ અનુસાર અલગ અલગ રાગમાં ગવાય છે.જેમકે,
પ્રાત:કાળ-કાલભૈરવ,વિભાસ,પંચમ,આશાવરી વગેરે.
મધ્યાન કાળ-સારંગ,નૂર સારંગ,સામંત સારંગ,શુધ્ધ સારંગ વગેરે.
સંધ્યા કાળ-રાગનટ,પૂર્વિ,સોરઠ,ગૌરી,હમીર,નાયકી વગેરે.
પુષ્ટિમાર્ગીય સંગીતનાં અનેક બીજા પ્રકાર છે.જેમા દોહા,ધોળ,ગરબા,વસંત,રસિયા,લોકગીત,રસના પદ,ચોખરા,આવ્યાન વગેરે સામેલ છે.આ બધાજ પ્રાકાર પરંપરાથી ચાલે છે અને એના રાગ પણ શાસ્ત્રીય સંગીતથી થોડા-ઘણા અલગ છે.
કહેવાય છે કે પ્રભુ સંગીત અને કિર્તનગાન પછી જ બધી સેવા સ્વીકારે છે.એટલે જ હવેલી સંગીતનું પુષ્ટિમાર્ગમાં ઘણુ મહત્વ છે.અને એ દ્વારા પ્રભુના ચરણમાં મન,હ્રદય અને આત્મા સમર્પિત કરવાનો પ્રયાસ છે.
રાગ રસાવલી:
|
|
11 comments:
સુંદર માહિતી... આમાનું ઘણુંખરું વાંચ્યા બાદ જ ખબર પડી...
અષ્ટાસખા અને હવેલી સંગીત વિષે સુંદર માહિતિ પૂરી પાડી છે. ઠાકોરજીના દર્શન કિર્તન સાથે કરવાની મજા જ કંઈ ઓર હોય છે. હોલી ના રસિયા સાંભળવાની તો બહુ જ મજા આવે.
Keep it up deegisha
તમે સરસ રીતે કિર્તન નો અર્થ સમજાવ્યો છે.મને ઘણું ગમ્યું એમ પણ મને તમરા બ્લોગ બહું ગમે છે.હું પણ વૈષ્ણવ છું,અને મને શ્રીનાથજી માં બહું શ્રધ્ધા છે
wah sigisha ben khubaj saras blog banavyo che ne
aaje paheli var tamara aa blogni mulakat lidhi ane dil aanand may thay gayu
khubaj sundar blog banavyo che
hu vaishnav nathi pan shrinathji ne bahu manu chu
sorry digisha ben paheli comment ma tamara nam ma spellin khoto lakhayo cho
sorry
hi Digisha, Jay Shree Krishna,Nice blog. Maja avi gai.
I am also doing bloging you can visit my blog http://myvaishnavparivar.blogspot.com/ Can we exchange RSS feed of our blogs ? Let me update the same.
khoob saras kirtan che..Aashtha shakhavo to thakorji na aati priya hata....
Dhrada in charanana kero bharoso
JAI SHRI KRISHNA
Vikas Chavda
nice info ..... digisha
keep it up .....!!
તમારો પુષ્ટિ માર્ગ નો બ્લોગ જોઇને ધણો જ આંનદ થયો.
અને તે પણ ગુજરાતી ભાષામાં..
મેં પણ શ્રી યમુનાષ્ટકમ વિશે અંગ્રેજી માં માહિતી આપવા નો પ્યાસ કર્યો છે. @ http://www.divyesh.co.cc/2008/12/shri-yamunashtkam.html
DIVYESH PATEL
http://www.krutarth.co.cc
http://www.divyesh.co.cc
bahu j saras mahiti tame puri padi te mate dhanyawad.......jay shrikrishna....jay vallabhacharya....
I want to know about PUSHTIMARGIYA KAVI MADHAVDASJI.
If u have then plz send me information abt him
thanks a lot
Post a Comment